નિષ્ક બોમ્બ વિસ્ફોટના મૃતકોને આઇરિશ વડાપ્રધાન માર્ટિન, ભારત-કેનેડાના પ્રધાનોએ શ્રદ્ધાંજલિ આપી
નિષ્ક બોમ્બ વિસ્ફોટના મૃતકોને આઇરિશ વડાપ્રધાન માર્ટિન, ભારત-કેનેડાના પ્રધાનોએ શ્રદ્ધાંજલિ આપી
Blog Article
કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસીએ કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરી, આઇરિશ વડાપ્રધાન માઇકલ માર્ટિન અને કેનેડાના જાહેર સલામતી પ્રધાન ગેરી આનંદસાંગરીએ આયર્લેન્ડના કોર્કમાં અહાકિસ્તા સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.